Thursday 25 December 2014

महान भारतीय क्रांतिकारी शहीद सरदार उधम सिंह जी की जयंती पर शत-शत नमन...
|| विनम्र श्रध्दांजलि ||

Monday 22 December 2014

दोस्तों,

आज किशान दिवस है, जगत के तात(पालनहार) देश के सभी किशान मित्रो को नमन और हार्दिक शुभकामनाए |

जय किशान...जय किशान...जय किशान...

Friday 19 December 2014

अमर शहीद राम प्रसाद बिस्मिल, रोशन सिंह और अशफाकउल्ला खान के बलिदान दिवस पर उनको शत शत नमन !
इंकलाब ज़िंदाबाद !

Friday 5 December 2014


भारतीय संविधान के निर्माता एवं भारत के प्रथम कानून मंत्री भारत रत्न बाबा साहेब डॉ. भीम राव आंबेडकर की पुण्यतिथि पर शत-शत नमन |

Wednesday 3 December 2014

प्रिय दोस्तों,

आज के दिन 3/12/1984 की सुबह लाशों के ढेर लग गए थे ।
वो दर्दनाक हादसा जिसकी यादें सुनकर, आँखें नम हो जाती हे ।

“…हर जिस्म जहर हो गया एक दिन
मुर्दों का शहर हो गया भोपाल एक दिन"

वर्ष १९८४ की वह मनहूस रात कों यूनियन कार्बाइड के कीटनाशक सयंत्र से मिथाईल आइसोनाइड गैस का रिसाव होने से हज़ारों लोगों की मौत हो गयी थी |

भोपाल गैस त्रासदी के के ऊपर लिखी गई एक कविता में आपके सामने रख रहा हु,
चीख पुकार का वो मौत का मंज़र, 
उस मनहूस रात को करीब से देखा मैंने …
न जाने कितने गुनहगारों को लील गयी वो
अपने ही हाथों से मौत को फिसलते हुए, करीब से देखा मैंने…
धरती कों प्यासा छोड़ गयी वो
भूख से तडपते हुओ को करीब से देखा मैंने …
शहर का हर वो कोना जिसमे बस लाशें ही लाशें
क्योंाकि लाशे से पटती धरती कों करीब से देखा मैंने …..
चिमनी से निकलता हुआ वो ज़हरीला धुँआ
शहर को मौत की आगोश में सोते हुए, करीब से देखा मैंने ..
२६ साल से बाकी है अभी वो दर्द
लोगो को आंधे, बहरे और अपंग होते हुए, करीब से देखा मैंने ….
याद आता है माँ का वो आंचल
माँ के आसुओं को बहते हुए, करीब से देखा मैंने …

भोपाल गैस त्रासदी के मृतकों को श्रद्धांजलि ।
- निलेश राजगोर


Sunday 30 November 2014

પ્રિય મિત્રો,
આજે બપોરે અરવલ્લી જીલ્લાની બેઠક પૂર્ણ કરી રાજેન્દ્રનગર ચાર-રસ્તા, હિંમતનગર-શામળાજી હાઇવે પર આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ ની મુલાકાત લેવાનો એક અવસર પ્રાપ્ત થયો.
નંદનવન સમા આ ગોકુળિયા ગામમાં ગામની ગંદકી નથી, શહેરની સારી વસ્તુઓ (સડક, પાણી, વીજળી, વગેરે) છે. દરેક ઘરે તુલસીક્યારો છે, સાંજે સાડા સાતે રોજ આશ્રમવાસીઓ દીપ પ્રગટાવી સામુહિક જૂથ પ્રમાણે પ્રાર્થના કરે છે એવા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સહયોગ એક ગામ કે જ્યાં કુષ્ઠ રોગીઓ ની સેવા, અનાથ બાળકો, મંદબુદ્ધી, અપંગ, બહેરા-મૂંગા અ એક ભાઈઓ-બહેનો, વડીલો અને બાળકોની સેવા થઇ રહી છે. અપંગ ગૌ-માતા અને નિરાધાર લોકોની સેવા થઇ રહી છે તેવા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ અને તેને જીવંત સ્વરૂપ આપનાર સેવામૂર્તિ શ્રી સુરેશભાઈ સોની ને મળી ધન્ય થયો.

મિત્રો, સુરેશભાઈ વડોદરા ની એમ.એસ. યુનિવર્સીટી ના અધ્યાપક ની નોકરી છોડી રક્તપિત ગ્રસ્ત લોકોની સેવામાં પડ્યા અને સાથે ઉપર જણાવ્યા મુજબ અનેકવિધ સેવાઓ કરી રહ્યા છે ત્યારે તેમને અને તેમના પરિવારને હું કોટી-કોટી નમન કરું છું અને આપ સૌને પણ પોત-પોતાના વિસ્તારમાં જરૂર પ્રમાણે સેવા કરવા આહવાન કરું છું.
પરમ દયાળુ પરમાત્મા આપણને સૌને સેવા કરવાની અને સેવા કરનાર સૌને સહયોગ આપવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સહ,
આપ સૌનો નીલેશ રાજગોર

Thursday 20 November 2014

ગુજરાત ના વણથંભ્યા વિકાસ ના શિલ્પીઓમાના એક અને સ્ત્રીશક્તિ ના સંકલ્પ ના શ્રેષ્ઠતમ પ્રેરણાશ્રોત ગુજરાત ના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...!

Thursday 6 November 2014

પ્રિય મિત્રો,

પ્રકૃતિ જતન ના પંથે કામ કરતા-કરતા પરિવાર સાથે પ્રકૃતિ ને જાણવા અને માણવા નો મોકો મળ્યો જે ખુબ જ યાદગાર રહ્યો.

આ મોકો અમે સાસણગીર માં તારીખ 4,5 નવેમ્બર 2014 માં લીધો અને જેમાંથી પર્યાવરણ નું કામ કરવા અને પ્રકૃતિ ના નિયમોમાં જીવન જીવવાની પ્રેરણા મળી જેનાથી મને અને મારા પરિવાર ને પર્યાવરણ નું કામ કરવામાં ઘણો વેગ મળશે.

મિત્રો, લખવા જેવું ઘણું છે પરંતુ સમય ના અભાવે ટૂંકમાં એટલું જ કહીશ કે પ્રકૃતિ આપણને અને જીવમાત્ર ને જીવાડવા માગે છે અને તેની રચનાઓ અદભુત છે. જો આપણે પ્રકૃતિ ની નજીક જઈશું તો ખરેખર જીવન ની સાચી મજા માણવા મળશે. માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આવો આપણે સૌ ઈશ્વરે બનાવેલી આ ધરતી નું રક્ષણ કરીએ અને જે ધરતી આપણા પૂર્વજોએ આપણને સલામત રીતે ભેટ આપી છે તે ધરતીને પર્યાવરણ નું રક્ષણ કરી આપણા વારસદારોને સલામત રીતે ભેટ આપીએ.

છેલ્લે ઉમાશંકર જોષી એ લખેલ આ પંક્તિ દ્વારા આપ સૌને પર્યાવરણ નું રક્ષણ કરવા વિનંતી...
"વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી
પશુ છે પંખી છે ફૂલો છે વનો ની છે વનસ્પતિ"

- આપ સૌનો નીલેશ રાજગોર


Monday 3 November 2014

પ્રિય મિત્રો,

ગઈકાલે સમગ્ર ગુજરાતના પર્યાવરણપ્રેમી મિત્રો દ્વારા "પર્યાવરણ પરિસંવાદ" કાર્યક્રમ યોજાઈ ગયો.

આ કાર્યક્રમનો મૂળ હેતુ વિશ્વનો સળગતો પ્રશ્ન "ગ્લોબલ-વોર્મિંગ " કે જે પર્યાવરણ જતનના બદલે માનવજાત પર્યાવરણનું નિકંદન કાઢવા નીકળી છે તેના લીધે ઉદભવ્યો છે તેનું નિરાકરણ કરવા અનેક લોકો મુક સેવક થઇ પર્યાવરણ જાળવણી નું કામ કરી રહ્યા છે. તે સૌ એકમંચ પર ભેગા મળી કામ કરે અને પ્રકૃતિ જતનના આ ભગવદ કાર્યને વધુ અસરકારક અને વેગવંતુ બનાવી શકાય તે હતો.

ગાંધીજી એ ખુબ જ સરસ વાત કહી છે કે 
"યે ધરતી સમગ્ર સૃષ્ટી કી ભૂખ મીટા સકતી હૈ પરતું લોભ કો નહિ
ઔર હમ ભૂખ કો છોડકર લોભ કી ઔર ભાગ રહે હૈ"

મિત્રો, આ "ગ્રીન ગ્લોબલ બ્રિગેડ" દ્વારા આવો આપણે સૌ પોત-પોતાના વિસ્તારમાં પર્યાવરણ જતનનું કામ કરીએ અને જે પૃથ્વી આપણને આપણા પૂર્વજોએ સલામત રીતે ભેટ આપી છે તે પૃથ્વી આપણે આપણા વારસદારો ને સલામત રીતે ભેટ આપીએ.

આ કાર્યક્રમ ના સૌ આયોજક મિત્રોને દિલથી અભિનંદન અને આપ સૌને કવિ શ્રી ઉમાશંકર જોષી એ લખેલી આ પંક્તિ વિચારવા માટે મુકું છુ।
"વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી
પશુ છે પક્ષી છે ફૂલો છે, વનો ની છે વનસ્પતિ"

આપ સૌ પ્રકૃતિ ના મિત્ર બની પ્રકૃતિ ના જતન માં આગળ આવશો એવી અપેક્ષા સહ,
આપ સૌનો નીલેશ રાજગોર

Thursday 30 October 2014

પ્રિય મિત્રો...

આજે અખંડ ભારતના શિલ્પી અને સાચા મહાપુરૂષ શ્રી સરદાર પટેલની જન્મજયંતિ છે. આવો આપણે સૌ જેમની કરણી અને કથની એક હતી તેવા મહાપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ અને તેમના માતા-પિતાને કોટી-કોટી વંદન કરીએ અને સાચી પ્રેરણા લઇ દેશ માટે ખરેખર કંઇક સારું કાર્ય કરીએ...

અદ્વિતીય કુનેહથી ૫૬૨ રજવાડાઓનું વિલિનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર પટેલના અમૂલ્ય યોગદાનથી દેશની ભાવિ પેઢીને માહિતગાર કરવાના આશયથી તેમની જન્મતિથિ ૩૧ ઓક્ટોબરને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા સામે રહેલા પડકારોનો સામનો કરવાની આપણી ક્ષમતાને બળ આપવાનો અને એક પ્રજા તરીકેની આપણી અસ્મિતાને આંદોલિત કરવાનો અવસર આપશે. 

આવો, આજના દિવસે સરદારસાહેબના નિર્ભયતા, ધીરજ, સાહસ, શિસ્તબધ્ધતા, કર્મશીલતા જેવા સદગુણોનું સ્મરણ કરીને તેને આત્મસાત કરવાનો પ્રયાસ કરીએ.

જય સરદાર સાથે...
આપ સૌનો નિલેશ રાજગોર...


પ્રિય મિત્રો,

શું આપ પર્યાવરણ પ્રેમી છો ??

શું આપણે આપણા બાળકોને સલામત પૃથ્વી ભેટ આપવી છે ??

શું આપણે ઈચ્છીએ છીએ કે પ્રકૃતિ નું સંતુલન જળવાઈ રહે ??

શું આપણે ગ્લોબલ વોર્મિંગ ના ભયંકર પડકારો ને પહોંચી વળવું છે ??

જેવા અનેક પ્રશ્નોના જવાબ રૂપે ગુજરાત ના ઈતિહાસ માં પ્રથમ વાર તમામ પ્રકૃતિ પ્રેમીઓ એકત્રિત થઇ "પર્યાવરણ પરિસંવાદ" કરવાના છે.

આ પર્યાવરણ પરિસંવાદ માં વિશેષ ઉપસ્થિત તરીકે નીચેના મહાનુભાવો માર્ગદર્શન આપવાના છે.

અતિથી વિશેષ। ..
સ્વામી સચ્ચિદાનંદ (દંતાલી આશ્રમ )
સ્વામી નિજાનંદ (ગોતરકા આશ્રમ )
જીતુભાઈ તળાવીયા (અમરેલી )
મયુરભાઈ સવાણી (સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ - સુરત )
ભરતભાઈ પાઠક (ચેરમેન - ગીર ફાઉન્ડેશન)
મહેન્દ્રભાઈ મશરુ (પ્રખર પ્રકૃતિ પ્રેમી)
શાહબુદ્દીનભાઈ રાઠોડ (પ્રખર પ્રકૃતિ પ્રેમી - હાસ્ય કલાકાર)

તો મિત્રો આવો આપણે સૌ ભેગા મળી ગુજરાતના પર્યાવરણ જતન માટે ચિંતન કરીએ અને આ તમામ પ્રકૃતિ પ્રેમીઓને એક જગ્યાએ એકત્રિત કરવાનો સરાહનીય પ્રયાસ કરનાર તિરુપતિ ફાઉન્ડેશન, પ્રકૃતિ મંડળ, ગ્રીન પ્લાનેટ, મેટ્રીકોન ફાઉન્ડેશન, એન.જી.ઓ.એસોસિયેશન જેવી અનેક સંસ્થાઓ ના પ્રયાસ ને સફળ કરી "ગ્રીન ગ્લોબલ બ્રિગેડ" બનાવીએ અને પર્યાવરણ નું જતન કરીએ

તારીખ - 2 નવેમ્બર 2014, રવીવાર
સ્થળ - તિરૂપતી ઋષિવન, દેરોલ, વિજાપુર-હિંમતનગર રોડ

આપ સૌ પર્યાવરણપ્રેમી ચોક્કસ આ પર્યાવરણ પરિસંવાદ માં ભાગ લેશો તેવા વિશ્વાસ સાથે,
આપ સૌનો નીલેશ રાજગોર
એક પર્યાવરણપ્રેમી

વધુ જાણકારી માટે સંપર્ક કરો,
નીલેશ રાજગોર - 9904148159
વિજય પટેલ - 9723490090
એહમદ પઠાણ - 9998584401
કમલેશ ભટ્ટ - 9227464555

Thursday 23 October 2014


आओ हम नए साल में नया संकल्प करे की हम परिवार के साथ-साथ समाज के सभी लोगोके साथ खुशियां मनाए और अपने देश को आर्थिक, सामाजिक, राजकीय और आध्यात्मिक क्षेत्रमें सही बल प्रदान करे और दुनिया को एक नई राह चिंधे...
Happy Dipawali !!

Wednesday 15 October 2014


दोस्तों,

कल आधुनिक भारत के महान वैज्ञानिक एवं पूर्व राष्ट्रपति महर्षि डॉ. ए.पी.जे. अब्दुल कलाम का 83 वा जन्मदिन था |

श्री डॉ. ए. पी. जे. अब्दुल कलाम ने भारत को अणु टेक्नोलोजी और बेलेस्टिक मिसाइल डेवलपमेन्ट द्वारा विश्व में सन्मान दिलाया है और जो "Missile Man of India" से जाने जाते है और नात, जात और धर्म से ऊपर उठके भारत में रहने वाला हर भारत वासी पहले सच्चा भारतीय है और अपने देश के लिए क्या कर शकता है उसकी मिसाल इस महान वैज्ञानिक ने रात-दिन अपने देश के लिए कार्यरत रहके कायम की है ऐसे महान वैज्ञानिक को कोटी कोटी वंदन और भगवान् उनको दीर्धायु दे ऐसी शुभकामना...

आओ हम सब युवा इनसे प्रेरणा ले और देश के लिए जीना सीखे... 
इनकी बायोग्राफी "Wings of Fire" सभी भाषाओं में मिलती है उसे जरुर पढ़े..

- आप सबका
निलेश राजगोर


Friday 10 October 2014

માનવતા ના અસુરો સામે જંગ છેડી પાકિસ્તાની દીકરી મલાલાએ તાલીબાનોએ શિક્ષણાધિકાર પર પ્રતિબંધ મુકેલો હોવા છતાં મહિલાઓનાં શિક્ષણાધિકાર માટે અવાઝ ઉઠાવ્યો અને તેને તાલિબાનોની ગોળીનો ભોગ બનવું પડ્યું એવી મહિલા શક્તિકરણ નું શ્રેષ્ઠ ઉદાહરણ મલાલા ને નોબલ પુરસ્કાર વિજેતા થવા બદલ ખુબ-ખુબ અભિનંદન...



"બચપન બચાઓ આંદોલન" દ્વારા બાળકોના અધિકાર માટે કામ કરી ઈશ્વર નું સ્વરૂપ એવા બાળકો ને નવજીવન બક્ષતા શ્રીમાન કૈલાશ સત્યાર્થી ને "નોબલ પુરસ્કાર" મેળવી ભારત નું ગૌરવ વધારવા બદલ ખુબ-ખુબ અભિનંદન...

Thursday 2 October 2014

મિત્રો,

આજે શક્તિ ની ભક્તિ આરાધના પર્વનો આઠમો દિવસ એટલે કે મહાગૌરી ની આરાધના કરવાનો દિવસ છે.

આજે આપણે પ્રાર્થના અને ઉપવાસ નું જીવનમાં કેટલું મહત્વ છે તે આ સદીના મહામાનવ અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનચરિત્ર પરથી ટૂંકમાં સમજીશું.

મિત્રો, ગાંધીજી એ વિશ્વના રાજકીય ક્ષેત્રના એકમાત્ર વ્યક્તિ છે કે જેમણે રાજકીય વ્યક્તિ હોવા છતાં મહાત્મા નું અધિકૃત બિરુદ મળ્યું છે, જાણો છો કેમ?

ગાંધીજી એ ભગવતગીતા આત્મસાત કરી હતી. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને રાજયોગ આ ત્રણેય નો તેઓ સમન્વય ધરાવતા હતા.

તેમની એક સામાન્ય માણસ માંથી મહાત્મા સુધીની સફળ જીવન ગાથાની જો કોઈ શક્તિ હોય તો તે પ્રાર્થના અને ઉપવાસ હતા. પ્રાર્થના એ ગાંધીજી નો નિત્યક્રમ હતો અને તેમણે તો એટલે સુધી કહ્યું હતું કે, “ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી”

ગાંધીજી ના અનેક આંદોલનો અને તેમની આત્મશક્તિ ની સફળતા માટે ઉપવાસ એ ગાંધીજી નું અમોઘ શસ્ત્ર હતું.

મિત્રો, ઉપવાસ એ આત્મશક્તિ માં વધારો કરનારું અને આત્મદેહ ની તપસ્યાનું શ્રેષ્ઠ પરિબળ છે. ગાંધીજી એ પ્રથમ વખત ૧૯૧૩ માં દક્ષિણ આફ્રિકા માં સાત દિવસના ઉપવાસ કરેલા અને છેલ્લે તેમણે ૧૭ મી વખત ૧૯૪૮ માં હિંદુ-મુસ્લિમ ની એકતા માટે છ દિવસ માટે ઉપવાસ કરેલા. આઝાદી ની લડત માટે કુલ ૧૪૦ દિવસ જેટલા ઉપવાસ કરેલા અને વધુમાં વધુ ૨૧ દિવસ સુધી સતત ઉપવાસ પણ કરેલા.

ટૂંકમાં ઉપવાસ અને પ્રાર્થના થી જીવનમાં કેટલી અણમોલ શક્તિ પ્રગટ થાય છે અને જીવનના અનેક સંકટો ને પાર કરીને પણ સફળતા મેળવાય છે જેનું સત્ય ઉદાહરણ મહાત્મા ગાંધીથી બીજું કોઈ હોઈ ના શકે...

અત્યારનું તાજું ઉદાહરણ જોવા જઈએ તો મહાત્મા ગાંધી પછી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ઉપવાસ ની શક્તિ નું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. યુવાની કાળથી ચાલી આવતી શક્તિ ની આરાધનામાં ઉપવાસ નો ક્રમ તેમણે વિશ્વની મહાસત્તા અમેરિકા માં જઈને પણ જાળવી રાખ્યો તથા ઉપવાસ નું મહત્વ અને શક્તિ નો પરિચય આપ્યો.

શક્તિ ની ભક્તિ કરે ભારત....

આપ સૌનો,
નીલેશ રાજગોર


राष्ट्रभक्ति से प्रेरित प्रधानमंत्री श्री नरेन्द्र मोदीजी के “स्वच्छ भारत” अभियान एवं पूज्य महात्मा गाँधी के सपने का स्वच्छ भारत बनाने हेतु आओ हम सब शपथ ले की,

“मैं स्वयं स्वच्छता के प्रति सजग रहूंगा और उसके लिए समय दूंगा. हर वर्ष सौ घंटे, यानी हर सप्ताह दो घंटे श्रमदान करके स्वच्छता के इस संकल्प को पूरा करूंगा. मैं न गंदगी करूंगा, न किसी और को करने दूंगा. सबसे पहले मैं स्वयं, अपने परिवार से, अपने मोहल्ले से, अपने गांव से और अपने कार्यस्थल से इसकी शुरुआत करूंगा. मैं यह मानता हूं कि दुनिया के जो भी देश स्वच्छ दिखते हैं, उसका कारण यह है कि वहां के नागरिक गंदगी नहीं करते और न ही होने देते हैं. इस विचार के साथ मैं गांव-गांव और गली-गली स्वच्छ भारत मिशन का प्रचार करूंगा. मैं आज जो शपथ ले रहा हूं, वह अन्य सौ व्यक्तियों से भी करवाऊंगा. वे भी मेरी तरह सफाई के लिए सौ घंटे दें, इसके लिए प्रयास करूंगा. मुझे मालूम है कि सफाई की तरफ बढ़ाया गया एक कदम पूरे भारत को स्वच्छ बनाने में मदद करेगा.”

- निलेश राजगोर
प्रदेश कन्वीनर:प्रशिक्षण सेल, BJYM गुजरात
अध्यक्ष:- आर्याव्रत निर्माण
www.nileshrajgor.com
www.aryavratnirman.com


Wednesday 1 October 2014

આજે “શક્તિ ની ભક્તિ” આરાધના પર્વનો સાતમો દિવસ છે. આજે માતા કાલરાત્રી નો દિવસ ગણાય છે.

આજે ક્રાંતિકારી સંત અને સદૈવ હિંદુધર્મ ની ચિંતા કરતા મારા પ્રેરણા સ્ત્રોત પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજી જોડે “મહાકાલી માતા” વિષે ચર્ચા થઇ અને ખુબ જ ગહન રહસ્ય જાણવા મળ્યું તથા આપણી ભારતીય સંસ્કૃતિ અને હિંદુધર્મ વિષે પ્રચંડ અહોભાવ પ્રગટ થયો કે વિજ્ઞાન જે વસ્તુ હવે જાણે છે તે આપણે હજારો વર્ષો પેહલા સ્થાપિત કરેલી છે. 

“મિત્રો, ભારતીય આર્ય સભ્યતા એ વાતથી બિલકુલ વિદિત હતી કે બ્રમ્હાંડ માં જે દેખાય છે તે બ્રમ્હાંડ અલ્પ માત્રા નું જ બનેલું છે. જે પદાર્થ સ્વરૂપે છે એનો પણ હજુ સુધી પત્તો નથી. તો પદાર્થનો નિયંતા કાળ છે.

પરંતુ કાળ પણ જો પ્રવાહિત છે તો બાકીનું બ્રમ્હાંડ શેનું બનેલું છે?-

અગમ અને અગોચર બ્રમ્હાંડ વિષે વિશ્વના વર્તમાન વૈજ્ઞાનિકો એ અનુમાન કર્યું કે ૭૦% થી વધુ બ્રમ્હાંડ જે તત્વનું બનેલું છે અને છતાય ખાલી-ખમ જણાય છે જે “Dark Energy” છે.

મિત્રો, જાણો છો, આ “Dark Energy” એજ આર્યપ્રજા એ સ્થાપિત કરેલી મહાકાલી”
- સ્વામી નિજાનંદ.

શક્તિ ની ભક્તિ કરે ભારત....

આપ સૌનો
નીલેશ રાજગોર

Saturday 27 September 2014

મિત્રો,

આજે શક્તિની ભક્તિ પર્વનો ત્રીજો દિવસ છે. 

આજે હું આપ સમક્ષ "ઉપવાસ" અને "શક્તિની સાચી ઉપાસના" ની તાકાત કેટલી હોઈ શકે તે નીચેની બે તસ્વીર દ્રારા જણાવવાનો પ્રયત્ન કરું છું.

પ્રથમ તસ્વીરમાં નરેન્દ્રભાઈ વર્ષો પહેલા અમેરિકા ગયા હતા ત્યારની છે જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે તેમણે એક સામાન્ય માણસ તરીકે ગોરા અમેરિકન ની બાજુમાં ઉભા રહી ફોટો પડાવ્યો હતો.
બીજી તસ્વીરમાં નરેન્દ્રભાઈ ભારતના પ્રધાનમંત્રી તરીકે અમેરિકા ના આમંત્રણથી અમેરિકા ગયા છે અને તેમને  મળવા માટે અમેરિકાનો પડાપડી કરી રહ્યા છે.

મિત્રો, આમાં સમજવાની વાત એ છે કે નરેન્દ્રભાઈ વર્ષો પહેલા અમેરિકા ગયા હતા ત્યારે પણ ઉપવાસ અને શક્તિ ની સાચી ભક્તિ કરતા હતા અને આજે પણ નરેન્દ્રભાઈ નવરાત્રીમાં નકરોડા ઉપવાસ કરી શક્તિ ની સાચી ઉપાસના કરે છે. ઉપવાસ અને શક્તિ ની સાચી ભક્તિ ની તાકાત શું હોઈ શકે તે આપણે નરેન્દ્રભાઈની ઉપરોક્ત બંને તસ્વીરો દ્વારા સમજી શકીએ છીએ. 

એટલે કે માણસ સંકલ્પ બદ્ધ અને અનુષ્ઠિત હોય તો તે દરેક ક્ષેત્રોમાં અનોખી સિદ્ધી મેળવી શકે છે. આ જ નરેન્દ્રભાઈ ને અમેરિકા VISA આપવા પણ તૈયાર નહોતું તેણે નરેન્દ્રભાઈ ને ઉમળકાભેર આમંત્રણ આપી ભવ્ય સ્વાગત કર્યું છે અને આ શક્તિ ના સાચા ઉપાસક નરેન્દ્રભાઈ અનેક પડકારો ની વચ્ચે રાત-દિવસ મેહનત કરી પોતાની માતૃભૂમિ માટે શ્રેષ્ઠ યોગદાન આપી વિશ્વને પણ “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના દ્વારા શાંતિમય બનાવવા પોતાનું યોગદાન આપી રહ્યા છે. 

શક્તિ ની ભક્તિ ના ત્રીજા દિવસે નરેન્દ્રભાઈ ના શ્રેષ્ઠ ઉદાહરણ દ્વારા આપ સૌને આહવાન કરું છુ કે આપણે પણ શક્તિ ની સાચી ભક્તિ કરી વિજ્ઞાન, અધ્યાત્મ, રમત-ગમત, અર્થશાસ્ત્ર વગેરે પોત-પોતાના ક્ષેત્રોમાં શક્તિશાળી બની દેશ માટે પોતાનું યોગદાન આપીએ.

શક્તિ ની ભક્તિ કરે ભારત...

- આપ સૌનો, નીલેશ રાજગોર,


Friday 26 September 2014

મિત્રો,

        આજે શક્તિ ની ભક્તિ નો બીજો દિવસ છે.

        ખરેખર શક્તિ ની સાચી ઉપાસના કોણે કરી કહેવાય તેનું એક ઉદાહરણ હું આપ સમક્ષ મૂકી આપ સૌને શક્તિ ની સાચી ઉપાસના કરી સમર્થ અને શક્તિશાળી ભારત બનાવવા નમ્ર વિનંતી કરું છુ.

       આપ સૌ જાણો છો તેમ ISIS ના આતંકવાદીઓ એ બાળકો-સ્ત્રીઓ અને નિર્દોષ લોકોને જાહેરમાં ક્રુરતાપૂર્વક હત્યાઓ કરી જે દેહશત ફેલાવી છે તેનાથી ભયભીત થઇ થોડા દિવસો પેહલા જ ઈરાક ની આસપાસ રેહતા ૨૫૦૦૦ થી વધુ લોકો જેઓ ખ્રિસ્તીઓના જુના વંશજ છે તેઓ આતંકવાદીઓથી ભયભીત થઇ સ્ત્રી-પુરુષો અને બાળકો સહિત પહાડ પર ચડી ગયા અને ભૂખ તરસ થી ટળવળતા આ લોકોને આતંકીઓએ ઘેરી લીધા. એ લોકો ડી-હાઇડ્રેશન નો ભોગ બન્યા. ત્રણ દિવસ થયા પણ કોઈ મદદે ના આવ્યું ત્યારે છેવટે “વિશ્વેન્દ્ર” (અમેરિકા) મેદાનમાં આવ્યું. એના વિમાનોએ આતંકીઓને બોમ્બમારો કરીને દુર ધકેલ્યા અને લગેજ વિમાનો દ્વારા પાણીના પાઉચ, ફૂડ-પેકેટ વગેરે નાખ્યા. 

        માનવતાના આક્રંદ ને જે દરિયાપાર પણ સાંભળી શકે એ હ્યુમન-રાઈટ્સ ની વાત કરી શકે.

        મિત્રો, ઈ.સ. ૧૯૯૦ માં કાશ્મીરમાં રાતે ૮ વાગે બધા એકસામટા લાઉડસ્પીકરો ગાજી ઉઠ્યા. ૧૨ કલાકમાં કાશ્મીર ના બધા પંડિતોને કાશ્મીર છોડી દેવાની ખુલ્લેઆમ ધમકી અપાઈ અને હજારો વર્ષોથી વસવાટ કરતા કાશ્મીરી પંડિતોને રાતો-રાત કાશ્મીરમાં ભયંકર અપમાનો કરીને કાઢી મુકવામાં આવ્યા પણ કોઈ કશુજ ના બોલ્યું, જાણો છો કેમ? – અમેરિકા ની અડધી શક્તિ પણ આપણે નથી ધરાવતા. 
        
        સમુદ્રપાર ની વાત તો દુર રહી, સરહદપાર ની વાત દુર રહી પણ પોતાના જ રાજ્યમાં બેદખલ થયેલ, અપમાનિત થયેલ કાશ્મીરી પંડિતોને આપણે બચાવી ન શક્યા. દિલ્હી ના શાશકો નિરાધાર થઇ કાશ્મીરી પંડિતોને દયા-દ્રષ્ટિ થી જોતા રહ્યા.
        
મિત્રો, આ બંને ઉપરોક્ત ઘટનાઓ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે શક્તિ ની સાચી ભક્તિ કોણે કરી? – અમેરિકાએ કે ભારતે ??? બેશક અમેરિકાએ જ કરી કહેવાય.

        પરંતુ સમય જતા આજે એ જ દિલ્હી ની ગાદી પર એક શક્તિ-ઉપાસક શાશક આવ્યો અને એણે શાશન સંભાળતાની સાથે જ પહેલી હાકલ કરી કે કાશ્મીરી પંડિતોને કાશ્મીર માં જ વસાવવામાં આવશે.

        જાણો છો આ શાશક (નરેન્દ્ર મોદી) યુવાની કાળથી જ નવરાત્રીના નવે-નવ દિવસ નકરોડા ઉપવાસનું અનુષ્ઠાન કરે છે. જે અનુષ્ઠિત છે એ જ શક્તિશાળી છે. ભારતનો શક્તિ-ઉદય કાશ્મીરી પંડિતોના વસવાટ સાથે નિશ્ચિત થવાનો છે.

        શક્તિ ની ભક્તિ કરે ભારત....          

- આપ સૌનો , નીલેશ રાજગોર
પ્રદેશ કન્વીનર:પ્રશિક્ષણ સેલ, ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત.
www.nileshrajgor.com


Thursday 25 September 2014

प्रिय दोस्तों,
आज से “शक्ति की भक्ति” का नवरात्री पर्व शुरू हो चूका हैं |
मंगलयान अपने लक्ष्य को प्राप्त हो चूका है |
महर्षि आर्यभट्ट, महर्षि भास्कराचार्य और पंडित वराहमिहिर जैसे इसा पूर्व के महा-वैज्ञानिकोने क्रममान, यानि की “Speed of light Year” को मनुष्य जात की और से स्थापित किया था | भास्कराचार्यने जियोमिति गणित से पृथ्वी गोल है एसा प्रमाणित किया था | Galaxy यानि आकाशगंगाओ का अध्यन और Milky Way यानि की दुध गंगा में हमारा सूर्य-मंडल गतिशील है ऐसा पंडित वराहमिहिर ने अपने ग्रंथ में लिखा हैं |
फिर भी दोस्तों, इस देश का दुर्भाग्य रहा की अर्वाचीन जगत के प्रथम भौतिकशास्त्री का दरज्जा रोम के क्रिश्चियन चर्च के पॉप ज्योतिषी “टेलोमी” को मिला | ये टेलोमी का क्वालिफिकेशन क्या था? और उसका भौतिकशास्त्रीय ज्ञान क्या था? - दोस्तों ये टेलोमी ने कहा था की पूरा ब्रम्हांड पृथ्वी के आसपास चक्राता हैं और सारे ब्रम्हांड का केंद्र पृथ्वी है, इतनी बड़ी अज्ञानता के बावजूद उसको नये जगत के वैज्ञानिको की यादि में प्रथम स्थान दिया गया जबकि भौतिक-विज्ञान के इतिहास में आर्यभट्ट का उल्लेख तक नहीं !!!
एसा क्यों हुआ? क्योंकि हम शक्ति के उपासक न रहते हुए सिर्फ आभासी शक्ति पूजा ले आए | इसा पूर्व के कई सालो पहले जो भारत ब्रम्हांड का ज्ञान रखता था वही भारत NASA को नमस्कार क्यों करता हैं? क्योंकि भारत का जन-समूह शक्ति की उपासना को भुला हैं, शक्ति की साधना को भुला हैं. मंगलयान का सफल प्रयोग और ISRO की सफल उपलब्द्धि आर्यभट्ट का पुनःजन्म है | आइए इस शुभ नवरात्री में संकल्प करे और पुनः शक्तिवर्धक भारत का निर्माण करे |
वैज्ञानिक सिद्धियाँ ही सच्ची शक्ति की उपासना है और इस उपासना को यदि परम सिद्धि की और हम ले चलेंगे तो जरुर एक दिन विज्ञान का सूरज पूरब से निकलेगा |
शक्ति ही महान है, जिसके पास शक्ति हैं वही वसुंधरा का सच्चा शासक होता है |
जय भवानी !
- आप सबका निलेश राजगोर 
प्रदेश कन्वीनर:प्रशिक्षण सेल, भारतीय जनता युवा मोर्चा गुजरात

“एकात्म मानववाद” के प्रणेता एवं प्रखर अर्थशास्त्री, शिक्षणशास्त्री, राजनीतिज्ञ, वक्ता, लेखक और कार्यकर के सदैव प्रेरणा-स्त्रोत पंडित दीनदयालजी को जन्म-जयंती पर कोटी-कोटि नमन...
आओ हम सब उनके जीवन-चरित्र को पढ़े और उनकी तरह पूरा जीवन मातृभूमि की सेवा में समर्पित करे और पंडित दीनदयालजी के सपनो को पूरा करने “एक भारत...श्रेष्ठ भारत” का मंत्र लेकर निकले भारत के प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीजी को इस महा-अभियान में अपने-अपने क्षेत्रो में समाज के हित के लिए कार्य करे और सच्ची देशसेवा करे |
चलो दीप जलाए वहाँ जहाँ अभी तक अँधेरा हैं....
आप सबका 
निलेश राजगोर
प्रदेश कन्वीनर:प्रशिक्षण सेल,भारतीय जनता युवा मोर्चा, गुजरात

Wednesday 24 September 2014

प्रिय दोस्तों,

सलाम इंडिया... पहली ही कोशिश में मिली हमें कामयाबी, मंगल पर पहुंचा हिंन्दुस्तान..

पूरा देश और दुनिया जिस पर नजरे टिका कर बैठे थे वो मंगलयान को मंगल गृह की कक्षा में सफलतापूर्वक स्थापित करके भारत ने आज इतिहास बना दिया हैं. इस शानदार घडी पे इसरो के प्रमुख श्री के. राधाकृष्णन और वैज्ञानिकों की पूरी टीम को बहोत-बहोत धन्यवाद देता हु और वैज्ञानिकों का होंसला बढ़ाने वाले और "एक भारत...श्रेष्ठ भारत..." के निर्माण में रत-दिन मेहनत करते अपने लोकप्रिय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीजी को भी धन्यवाद करता हु |

मिशन मार्स की सफलता को लेकर पूरे देश में खुशी की लहर है. प्रधानमंत्री इस दौरान खुद इसरो में मौजूद थे. मिशन की सफलता के बाद प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, 'आज MOM (Mars Orbiter Mission) का मंगल से मिलन हो गया. आज मंगल को मॉम मिल गई. मुझे पहले से भरोसा था कि यह मिशन सफल होगा. क्योंकि मॉम कभी निराश नहीं करती. आज के दिन भारत सफलतापूर्वक मंगल ग्रह तक पहुंच गया. आप सभी वैज्ञानिकों को बधाई. भारतवासियों को बधाई.'

प्रधानमंत्री ने कहा, 'पहले ही प्रयास में हमारे वैज्ञानिकों ने सफलता प्राप्त की. आज इतिहास रचा गया. साधन बहुत कम और अनेक मुश्किलें, इसके बावजूद इतनी बड़ी सफलता. इस सफलता के असली हकदार देश के वैज्ञानिक हैं. मंगल हमसे करीब 650 मिलियन किलोमीटर दूर है, इतना लंबा सफर. जिस धैर्य के साथ ऐसा हो पाया वो सराहनीय है. इस सफलता के साथ ISRO दुनिया की दो और एजेंसियों की बराबरी पर आ गई. हमने अपने पहली कोशिश में यह सफलता हासिल की.

परिस्थितियां हमारे खिलाफ थीं, अब तक दुनियाभर से कुल 51 मिशन में सिर्फ 21 सफल हो सके थे. लेकिन हमने कर दिखाया. हमारे वैज्ञानिकों ने असंभव को संभव बना दिया.'

नरेंद्र मोदी ने कहा, 'जब काम मंगल होता है, इरादे मंगल होते हैं, तो मंगल की यात्रा भी मंगल होती है. हमने सिर्फ 3 साल में यह यान बनाया. लागत करीबन 500 करोड़ रुपये. इतनी कीमत में तो कई हॉलीवुड फिल्में बनती हैं.'

वैज्ञानिकों की तारीफ करते हुए मोदी ने कहा, 'हमने असंभव पर विजय पाने की आदत सी बना ली है. आपने आने वाली पीढ़ी को एक प्रेरणा दी है. मुश्किलों के बावजूद हमारे स्पेस प्रोग्राम की सफलता हमारी उपलब्धि का एक और उदाहरण हैं. आपने अपनी उपलब्धियों के जरिए पूर्वजों को सम्मानित किया है.'

उन्होंने कहा, 'मैं सभी स्कूल से अपील करता हूं कि वो अपना पांच मिनट निकालें और देश के वैज्ञानिकों को बधाई दें. हम क्रिकेट टीम की जीत पर जश्न मनाते हैं. यह सफलता तो उससे 100 गुना बड़ी है. आइए हम सब मिलकर इस खुशी में शामिल हों.'

दोस्तों, अब सही में लगता हैं की भारत के अच्छे दिन आ गए हैं और भारत विश्वगुरु बनके विश्व-कल्याण की और बढ़ रहा हैं |

- आप सबका निलेश राजगोर
प्रदेश कन्वीनर:प्रशिक्षण सेल, BJYM गुजरात.
www.nileshrajgor.com
www.aryavratnirman.com

Wednesday 17 September 2014












પ્રિય મિત્રો,
નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે આર્યાવ્રત નિર્માણ અને ધનાસરા ગામ દ્રારા કોટડીયા વીર ધનાસરા ખાતે "નરેન્દ્ર પીંપળવન" બનાવાયું.
પર્યાવરણ બચાવોની ઝુંબેશ ચલાવતા આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટ દ્રારા આજરોજ સરસ્વતી તાલુકાના ધનાસરા ગામના સહયોગ થી કોટડીયાવીર મંદિર ધનાસરા ખાતે ૬૪ પીંપળા +૧૧૮ અન્ય વ્રુક્ષો=૧૮૨ વ્રુક્ષોનું વાવેતર કરી "નરેન્દ્ર પીંપળ વન" બનાવી ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રમોદીનો ૬૪મો જન્મ્દિવસ ઉજવાયો હતો.
આ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી લાલુભાઈ પટેલ, જીલ્લાના વન અધિકારી શ્રી મકવાણા સાહેબ, ગુજરાત NSS ના અધિકારી શ્રી ડૉ. જે.ડી.ડામોર, જીલ્લા પંચાયત સદ્સ્ય અને ચેરમેન શ્રી સોવનજી ઠાકોર, જીલ્લા ભાજપના અગ્રણી શ્રી ગોપાલજી ઠાકોર, M.S.W ના પ્રોફેસર ડૉ. રોશન અગ્રવાલ, A.C.F.O શ્રી રાવલ સાહેબ, ભાજપના શ્રી ગોરધનભાઈ શીરવાડીયા, બ્રહમ સમાજના અગ્રણી અને ધનાસરાના વતની શ્રી જગન્નાથભાઈ જોષી, આશારામભાઈ જોષી, હરિભાઈ જોષી તથા આર્યાવ્રત નિર્માણ અને ગામના સૌ અગ્રણીઓ ઉપસ્તિથ રહ્યા હતા અને સૌએ એક-એક વ્રુક્ષ વાવી પર્યાવરણ બચાવોની ઝુંબેશમાં યોગદાન આપી નરેન્દ્રભાઈ ના જન્મદિવસની ઉજવણી માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જીલ્લા પંચાયતના સદસ્ય શ્રી સોવનજી ઠાકોરે પણ સૌ મહાનુભાવો ની હાજરીમાં પોતાની સરીયદ જીલ્લા પંચાયત સીટના ૨૦ ગામોમાં ૧૦૮-૧૦૮ પીંપળા વાવી પીંપળ વનો ઉભા કરાવવાનો સંકલ્પ કર્યો હતો.
કોટડીયા વીર મંદિર અને ધનાસરા ગામના સૌ ભૂદેવોએ "નરેન્દ્ર પીંપળ વન" ને ઉછેરવાની જવાબદારી લીધી હતી અને કહ્યું હતું કે વ્રુક્ષોમાં પીંપળો એ ભગવાનનું સ્વરૂપ છે અને સૌ લોકોએ વધુમાં વધુ પીંપળા વાવી આ પુણ્ય કાર્યનો લાભ લેવો જોઈએ અને પર્યાવરણ બચાવી ભાવી પેઢીને ઉપયોગી થવું જોઈએ.
અંતમાં આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટના પ્રમુખશ્રી નીલેશ રાજગોર દ્દારા દરેક મહાનુભાવો અને ગામના અગ્રણીઓને પુસ્તક આપી નરેન્દ્રભાઈના ૬૪માં જન્મદિવસની ઉજવણી પર્યાવરણમાં યોગદાન આપી ઉજવવા બદલ આભાર માનવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે ;
આપણા બાપ -દાદાઓએ આપણને પૃથ્વી સલામત રીતે ભેટ આપી છે તો આપણે પણ આપણી ભાવી પેઢીને આ પૃથ્વી સલામત રીતે ભેટ આપીએ...
ખુબ જ કર્મઠ તથા ચંદ્રગુપ્ત અને ચાણકયનો સમન્વય ધરાવતા ભારતના [પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ ના ૬૪માં જન્મ્દિવસ ના દિવસે ઈશ્વર તેમને દીર્ઘાયુ અર્પે અને તેઓ ભારતમાતા અને વિશ્વના કલ્યાણમાં સતત કાર્યશીલ રહે તેવી પ્રભુ પ્રાર્થના સાથે
આપ સૌનો નીલેશ રાજગોર
પ્રદેશ કન્વીનર: પ્રશિક્ષણ સેલ ગુજરાત યુવા ભાજપ

Sunday 14 September 2014

प्रिय दोस्तों,

14 सितंबर ‘हिन्दी दिवस’ के रुप में मनाया जाता है | आज हिन्दी हमारी राष्ट्रभाषा ही नहीं राजभाषा भी है | हिन्दी दिवस की हार्दिक शुभकामनाएं...

भारतीय भाषाओं में हिन्दी का अपना विशिष्ट स्थान है| हिंदी, व्यापक लोक- संपर्क के लिए सबसे ज्यादा बोली जानेवाली भाषा होने के नाते राष्ट्रीय एकात्मता के विषय में उसकी अपनी विशिष्ट भूमिका बनती है| हिन्दी साहित्य, हिन्दी फिल्मे और हिन्दी नाटक भी भारतीय भाव विश्व के अभिन्न अंग बन चुके है| भारत में किसी की चाहे कोई भी मातृभाषा हो, हिन्दी सभी को साथ लेती है और सभी का साथ देती है| हिन्दी के प्रचार और विकास में भी फिल्मो तथा फिल्म संगीत की विशिष्ट भूमिका रही है| हिन्दी दिवस के अवसर पर हम सभी हिन्दी सीखने और पत्राचार तथा अन्य सम्प्रेषण में सुलभ और सरल हिन्दी के व्यापक प्रयोग के लिए प्रयास करते रहने का संकल्प करे|

http://www.hindicenter.com/en/hindisection

- निलेश राजगोर,
प्रदेश कन्वीनर:प्रशिक्षण सेल, BJYM गुजरात


Wednesday 10 September 2014

प्रिय दोस्तों,

आज 11 सप्टेम्बर "दिग्विजय दिन" है | आज ही के दिन स्वामी विवेकानंद ने 1893 अमेरिका के शिकागो में  "विश्व धर्म परिषद् " में हिन्दू धर्म के प्रतिनिधि के रूप में भाषण दिया था जो आज अमर हैं और हिन्दू धर्म की महानता को विश्व के सामने उजागर किया था |

आओ हम सब स्वामी विवेकानंदजी को नमन करे और उनके बलशाली एवं आध्यात्मिक विचारो को ग्रहण करके भारतमाता को परम वैभव तक पहुचाए और विश्वगुरु बनके भारतीय संस्कृति के उच्च मूल्यों को प्रस्थापित करे और " वसुधैव कुटुम्बकम् " की हमारी भावना से पुरे विश्व को एक कुटुंब मानके विश्व कल्याण के कार्यो में अपना योगदान दे |

आप सबका निलेश राजगोर
प्रदेश कन्वीनर:प्रशिक्षण सेल, BJYM गुजरात

Friday 5 September 2014

प्रिय दोस्तों,

आज शिक्षक दिन हैं और आज के इस पवित्र दिन पर राष्ट्र के सच्चे निर्माणकर्ता सभी शिक्षक/गुरुजनों को हम नमन करते हैं |

साथ में आज ही के दिन सभी शिक्षको से में अपेक्षा करता हु की आज राष्ट्र को श्री नरेन्द्र मोदी जेसा सच्चा महानायक मिला है और वो " एक भारत...श्रेष्ठ भारत " का स्वप्न सिद्ध करने राष्ट्र निर्माण के लिए दिन-रात प्रधानमंत्री के बदले प्रधानसेवक बनके काम कर रहा है तब आप शिक्षको की देश को जरुरत है जो केवल पुस्तको में लिखी बातो पे ही ज्ञान न दे बल्कि देश के बच्चो के भविष्य निर्माण के साथ चरित्र निर्माण पर भी ध्यान दे जो शिक्षित और संस्कारी समाज का निर्माण करे और भारतीय संस्कृति के उच्च मूल्यों का जतन करे |

" शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते है "

राष्ट्र के सही निर्माण की अपेक्षा सह...
निलेश राजगोर का आप सभी गुरुजनों को नमन...

Thursday 28 August 2014


પ્રિય મિત્રો,

આજે માતૃભૂમિ ની આઝાદી માટે જેમણે પ્રેરણા નું કાર્ય કર્યું હતું એવા "રાષ્ટ્રીય શાયર" શ્રી ઝવેરચંદ મેઘાણી ની જન્મ-જયંતી છે.

આવો આપણે સૌ ભારતમાતાના આ સપુત ને જન-જયંતી પર નમન કરીએ તથા આપણે અને આપણી પેઢીને તેમના સાહિત્ય થી અવગત કરાવીએ.

જય જય ગરવી ગુજરાત...વંદે માતરમ્...ભારતમાતા કી જય...

Sunday 3 August 2014

प्रिय दोस्तों,

आज Friendship Day के शुभ दिन पर आप सभी को ढेर सारी शुभकामनाए...इश्वर आप सभी की मनोकामनाए पूरी करे और भारतीय संस्कृति की "वसुधैव कुटुम्बकम्" की भावना के अंतर्गत पूरा विश्व मैत्रीभाव से जुड़ा रहे...

दोस्तों, आज के दिन में आप सभी से एक दोस्त के नाते कहना चाहता हु की हम सब अगर अपने दोस्तों की खुशिया चाहते है तो Nature यानि प्रकृति से दोस्ती करनी पड़ेगी और हमारे बच्चों को सलामत पृथ्वी जो हमारे पुरखों ने हमें भेट दी हैं वो हमें भी अपने बच्चों को देनी पड़ेगी |

प्रकृति कुदरत की अनमोल भेट हैं और हमारा जीवन प्रकृति का अभिन्न अंग हैं | प्रकृति और जीवन का तालमेल जरुरी हैं तब इस Friendship Day के मौके पर समग्र जीव-सृष्टि के कल्याण हेतु आइए हम प्रकृति से दोस्ती करे और प्रकृति के नियमो का पालन करे और अपने दोस्तों के साथ खुशियां मनाए |

Happy Friendship Day to All....

आप सबका
निलेश राजगोर
Facebook - https://www.facebook.com/nilesh.rajgor.50
Twitter - https://twitter.com/nilesh_rajgor
Blog - http://rajgornilesh.blogspot.com/
Google + - https://plus.google.com/u/0/102546980016918845301/posts

Website - www.nileshrajgor.comwww.aryavratnirman.com

Friday 25 July 2014

प्रिय दोस्तों,

आज विजय कारगिल दिन है |
कारगिल युद्धके विजय दिनपे युद्ध में शहीद हुए अनगिनित नौजवान फौजियों को शत शत नमन के साथ भावभीनी श्रद्धांजलि एवं उनके परिवारी जनों को हृदय से सांत्वना एवं युद्ध में घायल फौजियों को जयहिंद !

Tuesday 22 July 2014

भारत माता के दो सपूत शहीद चंद्र शेखर आज़ाद तथा देशभक्त "लोकमान्य" बाल गंगाधर तिलक की जन्म-जयंती पर कोटि-कोटि नमन...

Saturday 19 July 2014

प्रिय दोस्तों, 

आज भारत के स्वातंत्र्य संग्राम के प्रथम शहीद वीर मंगल पाण्डेजी का जन्मदिन है....
वीर शहीद मंगल पाण्डे को जन्म जयंती पर कोटि कोटि नमन....

जय हिन्द........ वन्दे मातरम........ इन्कलाब जिंदाबाद........

Friday 11 July 2014

प्रिय मित्रो,

गुरु पूर्णिमा के पावन पर्व पर, विश्व के समस्त गुरुजनों को मेरा शत् शत् नमन। 

गुरु के महत्व को हमारे सभी संतो, ऋषियों एवं महान विभूतियों ने उच्च स्थान दिया है।संस्कृत में ‘गु’ का अर्थ होता है अंधकार (अज्ञान)एवं ‘रु’ का अर्थ होता है प्रकाश(ज्ञान)। गुरु हमें अज्ञान रूपी अंधकार से ज्ञान रूपी प्रकाश की ओर ले जाते हैं।

गुरुब्रह्मा गुरुविर्ष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।

- निलेश राजगोर